4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 29, 2024

Grtuty gr 2024

 નમસ્કાર 

     વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં સુરેન્દ્રનગર માં 2022 થી 2025 સુધીમાં નિવૃત થતા શિક્ષકમિત્રો ની લિસ્ટ સાથેનો પરિપત્ર જોયો આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

વિભાગ : નાણાં વિભાગ 

પરિપત્ર તારીખ : 30-11-2024

મુખ્ય શારાંશ 

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો

-:રૂ. ૨૦ લાખને બદલે હવે રૂ. ૨૫ લાખ:-

તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને લાભ મળશે

પરિપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



No comments:

Post a Comment