નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમાં સુરેન્દ્રનગર માં 2022 થી 2025 સુધીમાં નિવૃત થતા શિક્ષકમિત્રો ની લિસ્ટ સાથેનો પરિપત્ર જોયો આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
વિભાગ : નાણાં વિભાગ
પરિપત્ર તારીખ : 30-11-2024
મુખ્ય શારાંશ
રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
-:રૂ. ૨૦ લાખને બદલે હવે રૂ. ૨૫ લાખ:-
તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને લાભ મળશે
પરિપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
No comments:
Post a Comment